← All authors
MS

Mahopadhyay Shri Yashovijayji M.

Published Articles

Paradhwani1 Oct 2019
વૈરાગ્યકલ્પલતા

विना समाधिं परिशीलितेन, क्रियाकलापेन न कर्मभङ्गः। शक्तिं विना किं समुपाश्रितेन, दुर्गेण राज्ञो द्विषतां जयः स्यात्?


Paradhwani1 Oct 2019
આત્મનિશ્ચય-અધિકાર અધ્યાત્મસાર

रपञ्चसञ्चयक्लिष्टान्मायारूपाद्बिभेमि ते प्रसीद भगवन्नात्मन्, शुद्धरूपं प्रकाशय।।33।। – આત્મનિશ્ચય-અધિકાર અધ્યાત્મસાર વિસ્તારના સમૂહથી ગુંચવણભર્યા તારા માયારૂપથી (કૃત્રિમ- રૂપથી) મને ભય લાગે છે.


Paradhwani10 Jul 2019
અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12

सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम् एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः – અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12 બધું દુઃખ પરવશ છે અને બધું જ સુખ આત્મવશ છે અથવા જેટલું પરવશ છે, તે બધું દુઃખ અને જે આત્મવશ છે, તે બધું જ સુખ. સુખ અને દુઃખનું આ સંક્ષિપ્ત લક્ષણ મહાપુરુષોએ બતાડ્યું છે.