અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12
By Mahopadhyay Shri Yashovijayji M. · 10 July 2019 · 1 min read
सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः
– અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12
બધું દુઃખ પરવશ છે અને
બધું જ સુખ આત્મવશ છે અથવા
જેટલું પરવશ છે, તે બધું દુઃખ અને
જે આત્મવશ છે, તે બધું જ સુખ.
સુખ અને દુઃખનું આ સંક્ષિપ્ત
લક્ષણ મહાપુરુષોએ બતાડ્યું છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.



